‘આગનો અજંપો’: ગોધરાકાંડની આગમાં ઉગી એક અનોખી નવલકથા
‘આગનો અજંપો’ ગોધરાકાંડની અગનજ્વાળામાંથી ઊભી થયેલી એવી નવલકથા છે, જે વાચકોને સંબંધો, આધ્યાત્મિકતા, સંવેદના, અને બદલાની આગના અજંપા સુધી લઈ જાય છે.
આ કથાનું દરેક પાત્ર જીવનના અનેક પસારે સાથે જીવતું છે. આ એક એવી સંવેદનાસભર યાત્રા છે, જેની પીડા અને ખુશી તમારી આત્માને સ્પર્શી જશે. વર્તમાનમાં જીવો અને કર્મ કર્યે જાવ એ ફિલોસોફીનું જીવતું પાત્ર તમારી અંદર પણ ધબકવા લાગશે. વાચકને હળવાશથી દોરી જતી આ કથા રોમાંચક લયમાં વહે છે અને કથાના આંચકાઓ અને ટર્ન્સ તમને વારંવાર ચકિત કરાવે છે. સંબંધોની ગહનતા અને સાચાઈ આંખોને ભીના કરે છે.
આ કથામાં હોય તેવા તમામ તત્વો વિવિવિધ રંગો સાથે મોજૂદ છે. ગુજરાતી સાહિત્યમાં એક નવો અંદાજ, અનોખો મિજાજ, અને રસપ્રદ વાત રજૂ કરતી આ નવલકથા ચાહકોને અવશ્ય આકર્ષશે.
Reviews
There are no reviews yet.